Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

🔲 G.K.~વન લાઈનર🔲



🔘પંચાયતી રાજ્યના પ્રત્યેક સ્તરે મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે?
-   33% (ગુજરાતમાં 50%)

🔘ગુજરાત પંચાયત ધારો, ૧૯૯૩ અનુસાર કેટલા હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામને ગ્રામ પંચાયત હોય છે? -  ૧પ,૦૦૦ નોંધ: નવા સુધારા પ્રમાણે ૨૫૦૦૦

🔘 કોઇપણ સોફ્ટવેરમાં હેલ્પ માટે.....કી ઉપયોગી છે.  -F1

🔘 Rename કરવા માટે.....કી ઉપયોગી છે.  -F2

 વિશ્વબેંક નું વડુંમથક ક્યાં આવેલ છે? – વોશિંગ્ટન ડી.સી.
(ડીસ્ટ્રીક ઓફ કોલંબિયા)

 🔘UNICEF નું વડુમથક ક્યાં આવેલ છે?
 – ન્યુયોર્ક

🔘ગુર્જર દેશમાં ક્યાં ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો?
- આનર્ત,સૌરાષ્ટ્ર અને લાટ

🔘 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?- સામંતસિંહ

🔘 રુદ્રમહાલય બાંધવાનું કાર્ય કોણે શરૂ કરાવ્યું હતું? - મૂળરાજ સોલંકી

🔘 અણહિલવાડ પાટણની સ્થાપના ક્યા રાજાએ કરી હતી?
- વનરાજ ચાવડા

🔘 ક્યા વંશના શાસકો મધ્યયુગમાં ગુજરાતમાં મુગટધારી માંથી કંથાધારી બન્યા હતા? – સોલંકી વંશ

🔘 ‘રાણીની વાવ’ કઈ રાણીએ બંધાવીહતી? – રાણી ઉદયમતી

🔘સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો. – મીનળદેવી

🔘 સોલંકીયુગમાં કોણે ગુજરાતમાં યાત્રા વેરો બંધ કરાવ્યો હતો?
– મીનળદેવી–સિદ્ધરાજ જયસિંહ દ્વારા

🔘 મલાવ તળાવ ક્યા શહેરમાં આવેલ છે? – ધોળકા

🔘 મુનસર તળાવ ક્યા શહેરમાં આવેલ છે? – વિરમગામ

🔘 કોના શાસનકાળ દરમ્યાન સહસ્રલિંગ તળાવ બાંધવામાં આવેલું હતું?
-સિદ્ધરાજ જયસિંહ

🔘 વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતાં?
– રાયકરણ વાઘેલા(કરણ વાઘેલા)

🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷🔹🔷

 ╔════════════════╗ 
🔘JOIN ME ON TELEGRAM 🔘
 ╚════════════════╝

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post