Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

જાહેર વહિવટ કૌટિલ્ય ના અર્થશાસ્ત્ર મુજબ સપ્તંગ સિદ્ધાંત



1) સ્વામિ અથવા રાજા (સિર અથવા      માથા સમાન)
કાર્યો 3 ભાગ માં વિભાજિત
1.સાસન 2.ન્યાય 3. સૅન્ય

2) અમાત્ય (આંખ સમાન)
   - જે ભવન મા મંત્રીઓ ની બેઠક મળતી તેને 'મંત્રભુમિ'
- મૌર્ય કાળ માં 18 ખાતાઓ હતા દરેક નો અધ્યક્ષ અમાત્ય

3) જનપદ (જાંઘ સમાન)
- જનપદ એટલે રાજ્ય નો ભુમિભાગ અને નાગરીકો
- 10 ગામ ના સમુહ ને સંગ્રહક
-20  ગામ ના સમુહ ને ખાર્વટિકા
-400  ગામ ના સમુહ ને દ્રોણમુખ
-800  ગામ ના સમુહ ને સ્થાનિય

4) દુર્ગ (ભુજાઓ સમાન).
- દુર્ગ એટલે કિલાબંધ રાજધાની.
- જે શાહી ખજાનાનું સ્થાન હોય  કૌટિલ્યએ દુર્ગના 4 પ્રકાર વર્ણધ્યા છે.
(1) આદિક દુર્ગ – જેની ચારે તરફ પાણી          હોય
(2) પર્વત દુર્ગ – જેની ચારે તરફ પર્વત હોય 
(3) ધાન્વન દુર્ગ - જેની ચારે તરફ બિન  ઉપજાઉ જમીન હોય.
(4) જંગલ દુર્ગ- જેની ચારે તરફ જગલ હોય

5) લશ્કર (મગજ અથવા મસ્તિષ્ક સમાન)
- કિલ્લા તથા દેશની રક્ષા કરતા હોય
- શેના ના ચાર પ્રકાર
   1. હાથી શેના
   2. અશ્વ શેના
   3. રથ શેના
   4. પાયદળ શેના

6) કોષ (મુખ સમાન)
- મૌર્ય કાળ મા કોષ ની આવક નો મુખ્ય સ્ત્રોત ભુમિ હતો
- ઉત્પાદન નો છઠ્ઠો ભાગ રાજ્ય પોતની પાસે રાખતું
- મહેસુલ વિભાગ ના મુખ્ય અધિકારી ને સમાહર્તા કહેવતો

7) મિત્ર (કાન સમાન)

-----------------------------------------
મેગસ્થનિઝે ઇન્ડિકા ગ્રંથ માં પાટલીપુત્રના વહિવટ માટે 30 સભ્યો ની 6 સમિતિઓ હોવાનુ લખ્યુ છે
1) સિલ્પકલા સમિતિ
2) વિદેશી બાબતોની સમિતિ
3) જનસંખ્યા સમિતિ
4) ઉધ્યોગ સમિતિ
5) વાણિજય સમિતિ
6) કર સમિતિ
મેગાસ્થનિઝે પાટલીપુત્ર નગર માટે 1 નગરપાલિકા જેવી વ્યવસ્થા દર્શાવી છે.

-------------------------------------------
 મૌર્ય કાળમાં ન્યાય વ્યવસ્થા
સૌથી ઉપર રજા નુ ન્યાયાલય               
સૌથી નિચે ગ્રામ ન્યાયાલય
આ બંને સિવાય
રાજા નુ ન્યાયાલય
          ⬇️
જનપદ ન્યાયાલય
          ⬇️
સ્થાનિય ન્યાયાલય
          ⬇️
દ્રોણ્મુખ ન્યાયાલય
          ⬇️
સંગ્રહણ ન્યાયાલય
          ⬇️
ગ્રામ ન્યાયાલય

- રજા અને ગ્રામ ન્યાયાલય સિવાય બધા ન્યાયાલય ના 2 પ્રકાર હતા
1. ધર્મસ્થિય
2. કંટક શોધન

⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️⏭️

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Featured post